Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર
Rathyatra 2026 Ahmedabad Jagannath Temple : અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળશે. તેના આગલા દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જેમાં નેત્રોત્સવ બાદ અષાઢ સુદ એકમ તિથિ પર ભગવાનને સોનાવેશમાં શણગારવામાં આવે છે. આખા […]
વાંચન ચાલુ રાખો