મોરબી-હળવદ હાઈવે પર કમકમાટી ભર્યો અકસ્માત, ફૂલ સ્પીડ કાર ડમ્પરમાં ભૂસી જતાં ભુક્કા બોલાયા, પાંચ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

મોરબી-હળવદ હાઈવે પર કમકમાટી ભર્યો અકસ્માત, ફૂલ સ્પીડ કાર ડમ્પરમાં ભૂસી જતાં ભુક્કા બોલાયા, પાંચ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

Morbi halvad freeway automotive accident: મોરબી-હળવદ હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાતના સમયે ફૂલ સ્પીડમાં આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ લોકોના […]

વાંચન ચાલુ રાખો
ચોટીલા-રાજકોટ હાઈવે પર ટેન્કર- ખાનગી ટ્રાવેલ્સ અથડાતાં ભયંકર અકસ્માત, 4 લોકોના મોત, 10 ઘાયલ

ચોટીલા-રાજકોટ હાઈવે પર ટેન્કર- ખાનગી ટ્રાવેલ્સ અથડાતાં ભયંકર અકસ્માત, 4 લોકોના મોત, 10 ઘાયલ

chotila Rajkot freeway accident: ચોટીલા-રાજકોટ હાઈવે ઉપર છાસવારે ગમખ્વાર અકસ્માતો થતાં રહે છે. ત્યારે ફરી એકવાર ચોટીલા નજીક આ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ધ્રુજારી વછૂટી જાય એવો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. અને […]

વાંચન ચાલુ રાખો
Massive Accident: હિંમતનગર નજીક ગમખ્વાર અક્સમાતઃ ખાનગી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે મોત

Massive Accident: હિંમતનગર નજીક ગમખ્વાર અક્સમાતઃ ખાનગી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે મોત

himmatnagar bus automotive accident: સાબરકાંઠા જિલ્લામાં આજે બુધવારે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. હિંમતનગર નજીક હાઈવે ઉપર ખાનગી બસે ઈકો કારને અડફેટે લેતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. કેવી રીતે ઘટ્યો અકસ્માત મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં […]

વાંચન ચાલુ રાખો
Gujarat Information: ગુજરાતમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ડુબી જવાથી રાજ્યમાં કુલ 27 લોકોના મોત

Gujarat Information: ગુજરાતમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ડુબી જવાથી રાજ્યમાં કુલ 27 લોકોના મોત

Gujarat Information: ગુજરાતમાં ધુળેટીનો તહેવાર ઘણા પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો. ગુજરાતમાં ધુળેટીના દિવસે વિવિધ જીલ્લામાં નદી, તળાવ અને નહેરમા ડુબી જવાથી કુલ 27 લોકોના મોત થયા છે. આ ગોઝારી ઘટનાથી મૃતકોના પરિવારોમાં તહેવારના દિવસે શોકનો માહોલ હતો. પાણીમાં ડુબી જવાથી મરનાર મૃતકોની ઉંમર 10 વર્ષથી 35 વર્ષ સુધી હતી. મહીસાગર જિલ્લામાં ગામના તળાવમાં […]

વાંચન ચાલુ રાખો