હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનું નામ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંજ્યું! જાણો શું ચર્ચા થઈ

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનું નામ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંજ્યું! જાણો શું ચર્ચા થઈ

વિગતે વાત કરીએ તો, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આજે પ્રશ્નોત્તરી કાળમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના પ્રશ્નો ચર્ચા થઈ હતી. આ મામલે ખેરાલુ ભાજપના ધારાસભ્ય સરદાર સિંહ ચૌધરીએ પ્રશ્ન પૂછ્યો હતો કે, ભૂકંપ પ્રત્યે લોકોને જાગૃતિ અંગે કેવા પ્રયાસ કર્યા તેમાં સરકારે જણાવ્યું હતું કે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા છેલ્લા એક વર્ષમાં શિક્ષણ […]

વાંચન ચાલુ રાખો
ગરમી હંફાવશે, વાવાઝોડાં ધ્રુજાવશે? 2 હવામાન નિષ્ણાતોનું અનુમાન

ગરમી હંફાવશે, વાવાઝોડાં ધ્રુજાવશે? 2 હવામાન નિષ્ણાતોનું અનુમાન

ઉનાળો હવે ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી 44થી 46 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ વ્યક્ત કરી છે. વામજાએ એવું પણ કહ્યું કે ગરમી વધુ પડવાના કારણે ચોમાસામાં વાવાઝોડાનું પ્રમાણ પણ વધી શકે છે. બે દિવસ પહેલાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સૂર્યમાં જોવા મળેલા ડાઘાના કારણે […]

વાંચન ચાલુ રાખો