અંબાજીના વાતાવરણમાં અચાનક પલટો? ખેડૂતોની ચિંતા વધી
અંબાજી અને આસપાસના પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા છે અને વાતાવરણમાં ઠંડીનો અહેસાસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળતા સ્થાનિક ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. મહત્વનું […]
વાંચન ચાલુ રાખો