આંખોમાં બળતરા અને ડુંગળી કાપતી વખતે આંસુ આવે એ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે, જેનાથી લગભગ દરેક વ્યક્તિ પરેશાન છે. ડુંગળીમાં જોવા મળતા સિન-પ્રોપેનેથિયલ-એસ-ઓક્સાઇડ નામના રસાયણને કારણે આંસુ આવે છે, જે હવામાં ભળી જાય છે અને આંખોમાં પહોંચે છે. જણાવી દઈએ કે, આનાથી આંખમાં બળતરા થાય છે.