Kinjal Rabari Information: આંતરજ્ઞાતીય લગ્ન બાદ સિંગરની ઘર વાપસી પર સમાજે શું કહ્યું?

Kinjal Rabari Information: આંતરજ્ઞાતીય લગ્ન બાદ સિંગરની ઘર વાપસી પર સમાજે શું કહ્યું?

બિઝનેસ BUSINESS
Spread the love


 નોંધનીય છે કે, સિંગર કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું, સાથે જ તેણે પોતાને તથા તેના પતિને જીવનું જોખમ હોવાની જણાવી પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. નોંધનીય છે કે, સિંગર કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું, સાથે જ તેણે પોતાને તથા તેના પતિને જીવનું જોખમ હોવાની જણાવી પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું કે, કોર્ટના લગ્નના કાયદા તમને રક્ષણ આપે છે. પણ સમાજની પરંપરાઓને ઉજાળવાનું કામ ન કરો. અનેક મા-બાપો દીકરી પરત ન આવતા આત્મહત્યા કરીને મરી ગયા છે. પ્રેમ લગ્ન કરતી દીકરીઓને ઠાકરશી રબારીએ રડતા રડતા કહ્યું, ‘તમે મહેરબાની કરીને પરત ફરી જાઓ. આ સંસ્કૃતિને બરબાદ ન કરો.’ અંતે તેઓએ કહ્યું કે, એક ભાઈ તરીકે ઠાકરશી રબારી અપીલ કરે છે, દીકરીઓ, આવું ન કરો!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *