મનોરંજન જગતમાં ખળભળાટ! અભિનેત્રી ઉર્મિલાએ ક્રુરતાની હદ વટાવી, બોયફ્રેન્ડ માટે કરી લિવ-ઇન પાર્ટનરની હત્યા

મનોરંજન જગતમાં ખળભળાટ! અભિનેત્રી ઉર્મિલાએ ક્રુરતાની હદ વટાવી, બોયફ્રેન્ડ માટે કરી લિવ-ઇન પાર્ટનરની હત્યા

Final Up to date:Mar 03, 2026 12:35 PM IST Bengaluru Surprising Incident: કન્નડ અભિનેત્રી ઉર્મિલા ઉર્ફે ‘બિંદુ’એ બેંગલુરુના મંજનાથ નગરમાં ધ્રૂજાવી નાખે એવી ઘટનાને અંજામ આપ્યો છે. તેણે પ્રેમી સાથે મળીને પોતાના જ લીવ-ઇન પાર્ટનરની મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે આ મામલે ઉર્મિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અભિનેત્રીએ કરી લિવ-ઇન પાર્ટનરની હત્યા […]

વાંચન ચાલુ રાખો
ભારત સેમિફાઇનલમાં તો પહોંચી ગયું, પણ આ પાંચ નબળાઈઓ પર કરવું પડશે કામ, એક નાનકડી ભૂલ પડી શકે છે ભારે

ભારત સેમિફાઇનલમાં તો પહોંચી ગયું, પણ આ પાંચ નબળાઈઓ પર કરવું પડશે કામ, એક નાનકડી ભૂલ પડી શકે છે ભારે

સેમિફાઇનલ સુધી પહોંચવું એ મોટી સિદ્ધિ છે, પરંતુ ખિતાબ સુધીની યાત્રા હજુ બાકી છે. જો ભારતીય ટીમ આ પાંચ પાસાઓ પર સુધારો કરી લે છે, તો ઇંગ્લેન્ડ સામેની મેચમાં જીતવું સરળ બની જશે. હવે જોવું રહ્યું કે, ટીમ મેનેજમેન્ટ આ સંકેતોને કેટલી ગંભીરતાથી લે છે, કેમ કે સેમિફાઇનલમાં નાનકડી ચૂક ભારે પડી શકે છે. Source […]

વાંચન ચાલુ રાખો
ઇન્વર્ટર એસી ખરીદવું કે નોન-ઇન્વર્ટર, કયા ACમાં લાઇટ બિલ ઓછું આવે છે? ખરીદતા પહેલા આ જરૂર જાણી લેજો

ઇન્વર્ટર એસી ખરીદવું કે નોન-ઇન્વર્ટર, કયા ACમાં લાઇટ બિલ ઓછું આવે છે? ખરીદતા પહેલા આ જરૂર જાણી લેજો

વીજળી બિલમાં કોણ રાહત આપશે? : ઓછી ઉર્જા વપરાશની વાત આવે ત્યારે ઇન્વર્ટર એસીનો સ્પષ્ટ ફાયદો છે. તેઓ જરૂર મુજબ ઓછી ઉર્જા પર કામ કરી શકે છે, જેનાથી વીજળી બચી શકે છે. બીજી બાજુ, નોન-ઇન્વર્ટર એસી દર વખતે સંપૂર્ણ ઉર્જા પર ચાલે છે, જેના પરિણામે વધુ વીજળીનો વપરાશ થાય છે. જો તમારું એસી દરરોજ ઘણા […]

વાંચન ચાલુ રાખો
ચીનના સાયબર માફિયાઓનો પર્દાફાશ: બેંગકોક, મ્યાનમાર અને કમ્બોડિયામાં નોકરીના બહાને ગુજરાતી યુવાનોની છેતરપિંડી

ચીનના સાયબર માફિયાઓનો પર્દાફાશ: બેંગકોક, મ્યાનમાર અને કમ્બોડિયામાં નોકરીના બહાને ગુજરાતી યુવાનોની છેતરપિંડી

Final Up to date:Mar 02, 2026 9:05 PM IST ધ્રુવ ડોબરિયા અને કૌશિક પેથાણી બેંગકોક, મ્યાનમાર, કંબોડિયા દેશોમાં યુવાનોને સાયબર ઠગાઈમાં ધકેલી, ચાઈનીઝ માફિયાઓ સાથે મળીને કોલ સેન્ટર ચલાવતા ઝડપાયા. Source link

વાંચન ચાલુ રાખો
અમેરિકનોને માર્યા તો દુનિયાના કોઈ પણ ખૂણામાં હશો પતાવી દઈશું: ટ્રમ્પના મંત્રીએ આપી ધમકી

અમેરિકનોને માર્યા તો દુનિયાના કોઈ પણ ખૂણામાં હશો પતાવી દઈશું: ટ્રમ્પના મંત્રીએ આપી ધમકી

Final Up to date:Mar 02, 2026 7:54 PM IST અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ પણ ખૂબ જ સુસંગત રહ્યું છે. ઈરાન જેવા કટ્ટરપંથી શાસન, જે ઈસ્લામી મિથકોમાં ઝકડાયેલા છે, પરમાણુ હથિયાર રાખી શકે નહીં. News18 વોશિંગટન: ઈરાન-અમેરિકા યુદ્ધના ત્રીજા દિવસે પણ વિનાશનો ખેલ ચાલી રહ્યો છે. ઈરાનની વિધ્વંસક મિસાઈલો સતત […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં પ્રથમ વખત 20,000 છાણાની ફરતી હોળી

ગુજરાતમાં પ્રથમ વખત 20,000 છાણાની ફરતી હોળી

રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજે સોમવારે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે આજરોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલા જલારામ સોસાયટી ખાતે 20,000 છાણાની રિવોલ્વિંગ હોલિકા દહનનું આયોજન કરવામાં આવનાર છે. અત્યાર સુધી રાજકોટ શહેર ખાતે 3,000થી 4,000 છાણાની રિવોલ્વિંગ હોલિકાનું દહન કરવામાં આવતું હતું. પરંતુ પ્રથમ વખત ફેબ્રિકેશનથી 20,000થી પણ વધુ છાણાના ઉપયોગ સાથે […]

વાંચન ચાલુ રાખો
અમેરિકાએ ઈરાન પર ફેંકેલા બંકર બસ્ટર બોમ્બની કિંમત કેટલી? જેણે જમીન નીચે ઘૂસીને બધુ નષ્ટ કરી દીધું

અમેરિકાએ ઈરાન પર ફેંકેલા બંકર બસ્ટર બોમ્બની કિંમત કેટલી? જેણે જમીન નીચે ઘૂસીને બધુ નષ્ટ કરી દીધું

2,000 પાઉન્ડ (લગભગ 910 કિલોગ્રામ) વજનના આ બંકર બસ્ટર મુખ્યત્વે પ્રિસિઝન-ગાઇડેડ હથિયાર છે. આ બોમ્બ ખાસ કરીને એવા ટાર્ગેટ માટે બનાવવામાં આવ્યા છે, જેને સામાન્ય બોમ્બથી તોડી શકાતા નથી. જેમ કે અંડરગ્રાઉન્ડ મિલિટરી બેસ, બંકર, ન્યુક્લિયર ફેસિલિટી અને કમાન્ડ સેન્ટર. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ બોમ્બ જમીન પર ટકરાય ત્યારે તરત ફાટત […]

વાંચન ચાલુ રાખો
રોકાણકારો સાવધાન! શેરબજારમાં આવી શકે છે ‘મોટો ભૂકંપ’, ઈરાન-ઈઝરાયેલ સંકટ વચ્ચે એક્સપર્ટની ભયાનક ભવિષ્યવાણી

રોકાણકારો સાવધાન! શેરબજારમાં આવી શકે છે ‘મોટો ભૂકંપ’, ઈરાન-ઈઝરાયેલ સંકટ વચ્ચે એક્સપર્ટની ભયાનક ભવિષ્યવાણી

તેમણે એમ પણ કહ્યું કે, ઈરાને અમેરિકાના એક એરક્રાફ્ટ કેરિયર પર હુમલાનો દાવો કર્યો છે, જેને ભલે વોશિંગ્ટને નકારી કાઢ્યો હોય, તો પણ આ દર્શાવે છે કે અહીં અત્યારે અત્યંત ખતરનાક સ્થિતિ છે. સાથે જ અમેરિકાએ પણ પોતાના કેટલાક સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે, જેનાથી અમેરિકા પર રાજકીય દબાણ વધી શકે છે, જે રણનીતિક સંયમ […]

વાંચન ચાલુ રાખો
શું કંપની ગમે ત્યારે રાજીનામું માગી શકે? ડર કે દબાણમાં આવીને રિઝાઈન કરતા પહેલા જાણી લો નોકરીના આ નિયમ

શું કંપની ગમે ત્યારે રાજીનામું માગી શકે? ડર કે દબાણમાં આવીને રિઝાઈન કરતા પહેલા જાણી લો નોકરીના આ નિયમ

Compelled Resignation Guidelines:: કોર્પોરેટ જગતમાં અત્યારે કોસ્ટ કટિંગના નામે કર્મચારીઓ પાસેથી જબરદસ્તીથી રાજીનામું લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કરિયર ખરાબ થવાના ડરથી ઘણા કર્મચારીઓ ચૂપચાપ રાજીનામું આપી પણ દે છે, પરંતુ તમારે ડરવાની જરૂર નથી, કાયદો તમારી પડખે છે. Source link

વાંચન ચાલુ રાખો
IND vs WI: સંજુ સેમસને મેચ જીતાડી, પણ કેપ્ટન સૂર્યાના એક ચોંકાવનારા નિર્ણયે પલટી નાખી બાજી

IND vs WI: સંજુ સેમસને મેચ જીતાડી, પણ કેપ્ટન સૂર્યાના એક ચોંકાવનારા નિર્ણયે પલટી નાખી બાજી

આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપમાં સંજુ સેમસનની અણનમ 97 રનની મેચવિનિંગ ઇનિંગ રમીને વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
સાળંગપુરમાં 51000 કિલો રંગથી રમાશે હોળી

સાળંગપુરમાં 51000 કિલો રંગથી રમાશે હોળી

સાળંગપુરમાં કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ યોજાશે. 3 માર્ચે સાળંગપુરધામમાં હનુમાનજીના સાનિધ્યમાં ભક્તિ અને રંગોનો ઉત્સવ જામશે. હોળીના દિવસે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાશે. મંગળા આરતી અને શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાની વિશેષ પૂજા કરાશે. સવારે 7:30 થી 11 વાગ્યા દરમિયાન મંદિર પરિસરમાં સંતો અને લાખો ભક્તો એકસાથે રંગોત્સવમાં ભાગ લેશે. આ […]

વાંચન ચાલુ રાખો
12 ચોગ્ગા, 4 છગ્ગા અને 97* રન, સંજુએ એકલા હાથે વિન્ડીઝના છોતરા કાઢી નાખ્યાં, વિરાટ કોહલીનો રેકોર્ડ કર્યો ધરાશાયી

12 ચોગ્ગા, 4 છગ્ગા અને 97* રન, સંજુએ એકલા હાથે વિન્ડીઝના છોતરા કાઢી નાખ્યાં, વિરાટ કોહલીનો રેકોર્ડ કર્યો ધરાશાયી

ટી20 વર્લ્ડકપ 2026માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં સંજૂ સેમસને શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેણે 97 રન પર નોટઆઉટ રહીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે કયા શેરમાં આવી શકે તેજી? સોમવારે બજાર ખુલતા જ એક્શનમાં આવી શકે આ સ્ટોક્સ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે કયા શેરમાં આવી શકે તેજી? સોમવારે બજાર ખુલતા જ એક્શનમાં આવી શકે આ સ્ટોક્સ

ઈરાન પર અમેરિકન હુમલા, ઈરાની મીડિયા અનુસાર ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ અને હોર્મુઝ જલસંધિ બંધ થવાની જાહેરાત પછી ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે તેજી આવી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી ONGC અને Oil India જેવી ક્રૂડ ઉત્પન્ન કરતી કંપનીઓ માટે પોઝિટિવ છે. Source link

વાંચન ચાલુ રાખો
ટોલ પ્લાઝા પર ડબલ રૂપિયા કપાઈ જવાથી બચવું છે? તો તરત જ મોબાઈલ ફોનમાં કરી દેજો આ કામ

ટોલ પ્લાઝા પર ડબલ રૂપિયા કપાઈ જવાથી બચવું છે? તો તરત જ મોબાઈલ ફોનમાં કરી દેજો આ કામ

ડબલ ડિડક્શનનું સૌથી સામાન્ય કારણ ઓછું બેલેન્સ હોય છે. પોતાની બેંક કે વોલેટના FASTag એપમાં લોગિન કરો. મોબાઈલ નંબર અથવા વાહન નંબરથી સાઈન ઈન કરો અને બેલેન્સ ચેક કરો. જો બેલેન્સ ઓછું છે, તો તરત યૂપીઆઈ દ્વારા રિચાર્જ કરી લો. Source link

વાંચન ચાલુ રાખો
શું તમે સમય પહેલા ઘરડા દેખાવા લાગ્યા છો? તો આ વસ્તુઓ ખાવાનું છોડી દો, ચહેરા પર ક્યારેય નહીં દેખાય કરચલી!

શું તમે સમય પહેલા ઘરડા દેખાવા લાગ્યા છો? તો આ વસ્તુઓ ખાવાનું છોડી દો, ચહેરા પર ક્યારેય નહીં દેખાય કરચલી!

Final Up to date:Mar 01, 2026 1:31 PM IST Pores and skin Care Suggestions: શું તમે પણ ઉંમર કરતા મોટા દેખાવા લાગ્યા છો? તો તમારે ખાવા-પીવાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગનાં લોકોને ઘરનું નહીં, પરંતુ બહારનું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. જોકે, આ ચટાકેદાર જંક ફૂડ, વધુ પડતી ખાંડ અને તળેલું ભોજન તમારી ત્વચાના […]

વાંચન ચાલુ રાખો
જો આજે ભારતની મેચ વરસાદને લીધે રદ થાય તો વેસ્ટ ઇન્ડિયઝને થશે ફાયદો! સેમિફાઇનલમાં કોણ પહોંચશે?

જો આજે ભારતની મેચ વરસાદને લીધે રદ થાય તો વેસ્ટ ઇન્ડિયઝને થશે ફાયદો! સેમિફાઇનલમાં કોણ પહોંચશે?

Final Up to date:Mar 01, 2026 10:11 AM IST ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ICC T20 વર્લ્ડ કપ મેચ, બંને ટીમો માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. વિજેતા સેમિફાઇનલમાં પહોંચશે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે, તો ભારત નેટ રન રેટને કારણે બહાર થઈ જશે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો […]

વાંચન ચાલુ રાખો
Horoscope 1st March: કેટલીક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે અને કેટલીક રાશિઓ માટે સામાન્ય રહેશે; વાંચો રાશિફળ

Horoscope 1st March: કેટલીક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે અને કેટલીક રાશિઓ માટે સામાન્ય રહેશે; વાંચો રાશિફળ

Final Up to date:Mar 01, 2026 6:31 AM IST Every day Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 1 March 2026: મિથુનના લોકોના સંબંધો મજબૂત થશે. કર્કના લોકોની મહેનત રંગ લાવશે. સિંહના લોકોના સંબંધો મજબૂત થશે. તો ચાલો જ્યોતિષ ચિરાગ દારૂવાલા પાસેથી જાણીએ કે કારકિર્દી, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આજનો દિવસ કેવો રહેશે. […]

વાંચન ચાલુ રાખો
T20 World Cup 2026: ઇઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે વધ્યું ICCનું ટેન્શન, ટ્રાવેલ સપોર્ટ ડેસ્ક શરૂ કર્યું

T20 World Cup 2026: ઇઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે વધ્યું ICCનું ટેન્શન, ટ્રાવેલ સપોર્ટ ડેસ્ક શરૂ કર્યું

Final Up to date:Feb 28, 2026 11:41 PM IST દુબઈમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) સુરક્ષા અને સુવિધા સંબંધિત વ્યાપક આપાતકાલીન વિકલ્પ યોજના સક્રિય કરી છે. ICC T20 વર્લ્ડ કપ 2026 અમદાવાદ: દુબઈમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) સુરક્ષા અને સુવિધા સંબંધિત વ્યાપક આપાતકાલીન વિકલ્પ યોજના સક્રિય કરી છે. […]

વાંચન ચાલુ રાખો
બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટો દાવો

બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટો દાવો

બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. દિનુમામા સહિતના નેતાઓએ દુધિયા રાજકારણમાં ઝંપલાવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ઝોનના બરોડા ડેરીના બિન હરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ યોજાયો હતો. બિન હરીફ વિજેતા થયેલા જી બી સોલંકીએ દાવો કર્યો કે, બરોડા ડેરીની 6 બેઠક બિન હરીફ થશે. ભાજપનું બોર્ડ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ […]

વાંચન ચાલુ રાખો
Israel-Iran Warfare: ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થવાનું મુખ્ય કારણ શું? બંને વચ્ચે કઈ વાતનો છે ડખો

Israel-Iran Warfare: ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થવાનું મુખ્ય કારણ શું? બંને વચ્ચે કઈ વાતનો છે ડખો

Israel-Iran Warfare : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ પશ્ચિમ એશિયાના સૌથી મહત્ત્વના ભૂ-રાજનીતિક અથડામણમાંથી એક છે. બંને દેશો વચ્ચે લગભગ ચાર દાયકાથી એકબીજા વિરુદ્ધ પ્રોક્સી સંઘર્ષ શેડો વોર છેડાયેલું છે. વચ્ચે વચ્ચે બંને મર્યાદિત યુદ્ધ પણ કરી ચૂક્યા છે. કેટલાય દિવસથી ચાલી રહેલા આ તણાવે ફરી એક વાર યુદ્ધમાં બદલાઈ ગયું છે. Source link

વાંચન ચાલુ રાખો
સનસ્ક્રીન પર લખેલ pH નું ફુલફોર્મ શું થાય? રોજ લગાવતા પણ હશો તો પણ નહીં જાણતા હોય!

સનસ્ક્રીન પર લખેલ pH નું ફુલફોર્મ શું થાય? રોજ લગાવતા પણ હશો તો પણ નહીં જાણતા હોય!

જ્યારે પણ તમે ક્યાંય પણ ખરીદી કરવા જાઓ ત્યારે તમારી નજર અનેક વસ્તુઓ પર અનાયાસે જ પડી જતી હશે! વિશેષ કરીને આ બાબત ચીજવસ્તુઓ સાથે જોડાયેલી નથી પણ એની ઉપર લખેલા અનોખા શોર્ટ ફોર્મ વિશે છે. જ્યારે પણ તમે શોપિંગ મોલ અથવા તો દુકાનમાં ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે ક્રીમ, પરફ્યુમ, ફેસવૉશ અથવા તો […]

વાંચન ચાલુ રાખો
પાણીપુરી, પિઝા, મેગી, કુરકુરે ખાખરા! આ મહિલા બનાવે છે 12 ફ્લેવરના ખાખરા, આટલી છે કમાણી

પાણીપુરી, પિઝા, મેગી, કુરકુરે ખાખરા! આ મહિલા બનાવે છે 12 ફ્લેવરના ખાખરા, આટલી છે કમાણી

Final Up to date:Feb 28, 2026 2:01 PM IST ખેરવા ગામની જયાબેન પટેલે પોતાની મહેનત અને નવીન વિચારશક્તિથી સ્વાવલંબનની અનોખી મિસાલ ઊભી કરી છે. માત્ર એક વર્ષમાં 12 ફ્લેવરના ખાખરા બનાવી તેમણે પોતાના વ્યવસાયને 15 સ્ટોલ સુધી વિસ્તારી દીધો છે. ગુણવત્તા, સ્વચ્છતા અને ગ્રાહકોના વિશ્વાસના આધાર પર આગળ વધતા જયાબેન આજે ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસિકતાનું પ્રેરણાદાયક […]

વાંચન ચાલુ રાખો
‘રામાયણ’નાં જામવંતને 39 વર્ષ પછી ઓળખવા મુશ્કેલ, હવે કરી રહ્યાં છે ‘આ’ કામ; લેટેસ્ટ તસવીર થઈ વાયરલ

‘રામાયણ’નાં જામવંતને 39 વર્ષ પછી ઓળખવા મુશ્કેલ, હવે કરી રહ્યાં છે ‘આ’ કામ; લેટેસ્ટ તસવીર થઈ વાયરલ

Final Up to date:Feb 28, 2026 10:13 AM IST રામાનંદ સાગરની ‘રામાયણ’માં જામવંત બનેલાં શ્રીકાંત રાજશેખર આજે પણ તેમનાં દમદાર અવાજ માટે જાણીતાં છે. શ્રીકાંત  રાજશેખર ઉપાધ્યાય વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. જો કે લેટેસ્ટમાં એક્ટરની તસવીર વાયરલ થઈ રહી છે, જે જોઈને તમે પણ ચોંકી જશો. Picture Supply: SCREEN GRAB FROM GAJANAND PATEL YOUTUBE […]

વાંચન ચાલુ રાખો
રસોઈ તેલ અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું? માત્ર 2 મિનિટમાં ઘરે બેઠા આવી રીતે જાણો તેલમાં ભેળસેળ છે કે નહીં!

રસોઈ તેલ અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું? માત્ર 2 મિનિટમાં ઘરે બેઠા આવી રીતે જાણો તેલમાં ભેળસેળ છે કે નહીં!

નિષ્ણાતોનું કહેવું છે કે, કુકિંગ ઓઈલની અસલિયત તપાસવા માટે ગંધની ઓળખનો પણ ઉપયોગ કરી શકાય છે. કુકિંગ ઓઈલમાં એક ખાસ ગંધ હોઈ શકે છે, જેમ કે નાળિયેરની ગંધ અથવા તે ગંધરહિત પણ હોઈ શકે છે. જો કોઈ ચોક્કસ ગંધ હોય અથવા કોઈ ગંધ ન હોય, તો તેલને નોર્મલ માનવામાં આવે છે. જો તેલમાંથી તીવ્ર, કેમિકલ […]

વાંચન ચાલુ રાખો
દાહોદમાં આદિવાસી સમાજની અનોખી પરંપરા

દાહોદમાં આદિવાસી સમાજની અનોખી પરંપરા

દાહોદમાં આંબલી અગ્યારના દિવસે આદિવાસી સમાજ દ્વારા દર વર્ષની જેમ ચાલતી આવતી પરંપરાને નિભાવી હતી. આદિવાસી સમાજમાં ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમની અસ્ઘથી ઘરના આંગણામાં ખેતરમાં કે ઝાડીની નીચે ખાડો ખોદીને માટીની કુંડીમાં રાખવામાં આવે છે. આંબલી અગ્યારસના દિવસે પરિવારના સભ્યો દ્વારા ભીમકુંડમાં અસ્થિનું વિર્સજન કરવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ […]

વાંચન ચાલુ રાખો