ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને કરવું પડશે આત્મસમર્પણ, કોર્ટે આપ્યો આદેશ
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને 4 ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કડક અવલોકન કરતાં જણાવ્યું હતું કે અભિનેતાએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તે પૈસા પરત કરશે પરંતુ ટ્રાયલ કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવ્યું નથી. આ કારણે કોર્ટે આદેશ […]
વાંચન ચાલુ રાખો