મ્યાનમારમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, કોલકાતામાં પણ આંચકા અનુભવાયા
મ્યાનમારમાં અત્યારથી થોડા સમય પહેલા 5.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મેગવે ક્ષેત્રમાં યેનાંગ્યાંગથી લગભગ 95 કિમી પશ્ચિમમાં હતું, જેની ઊંડાઈ આશરે 10-57 કિમી હતી. ભૂકંપના આંચકા વિશાળ વિસ્તારમાં અનુભવાયા હતા. કોલકાતામાં પણ આંચકા અનુભવાયા હતા. આ પહેલા સોમવારે વહેલી સવારે કાશ્મીર ખીણમાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે બારામુલ્લા […]
વાંચન ચાલુ રાખો