Kinjal Rabari Marriage Controversy: ઠાકરશી રબારીએ કહ્યુ, ‘કિંજલ ભોળવાઈ ગઈ હતી’

Kinjal Rabari Marriage Controversy: ઠાકરશી રબારીએ કહ્યુ, ‘કિંજલ ભોળવાઈ ગઈ હતી’

બિઝનેસ BUSINESS
Spread the love



કિંજલ રબારી પોતાના ઘરે પરત આવી ગઈ છે. રબારી અને ચૌધરી સમાજની સમજાવટ બાદ કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રમ લગ્નનો અંત આવ્યો છે. બંનેને પોતાના પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. આ મામલે રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *