ઈઝરાયલ અમેરિકા સામે ઇરાન ચીનના હથિયાર વાપરી રહ્યું છે? જાણો બંને દેશો વચ્ચેના સંબંધો કેવા છે?

ઈઝરાયલ અમેરિકા સામે ઇરાન ચીનના હથિયાર વાપરી રહ્યું છે? જાણો બંને દેશો વચ્ચેના સંબંધો કેવા છે?

Israel Iran Conflict: ઈરાન અત્યાર સુધીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો છે. આ યુદ્ધ છેલ્લા 8 દિવસથી ચાલી રહ્યું છે. ઈરાન તે દેશોને પણ નિશાન બનાવી રહ્યું છે જ્યાં યુએસ બેઝ છે. એક પણ દેશ ખુલ્લેઆમ ઈરાન સાથે નથી. પરંતુ ચીન આડકતરી રીતે ઈરાનને […]

વાંચન ચાલુ રાખો
Guru Margi 2026: ત્રણ દિવસ બાદ ગુરુ થશે માર્ગી, 13 ડિસેમ્બર સુધી આ રાશિઓએ સાવધાન રહેવું; રોકાણો અને વિવાદ ટાળવા

Guru Margi 2026: ત્રણ દિવસ બાદ ગુરુ થશે માર્ગી, 13 ડિસેમ્બર સુધી આ રાશિઓએ સાવધાન રહેવું; રોકાણો અને વિવાદ ટાળવા

11 માર્ચના રોજ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં માર્ગી થશે. ગુરુ લગભગ 9 મહિના બાદ એટલે 13 ડિસેમ્બર સુધી માર્ગી ચાલશે. ત્યારબાદ ફરી વક્રી થઈ જશે. ગુરુ આ સમયે અતિચારી અવસ્થામાં છે અને આ જ સ્થિતિમાં પોતાની સીધી ચાલ શરુ કરશે. વૈદિક જ્યોતિષ અનુસાર, ગુરુને શિક્ષા, સંતાન, ધન, લીડર, વિવાહ, ભાગ્ય વગેરેનો કારક ગ્રહ માનવામાં […]

વાંચન ચાલુ રાખો
દૂધની મલાઈમાંથી બનાવેલું ઘી ખાવું કેટલું હેલ્ધી? આયુર્વેદમાં જણાવ્યા છે તેના અનેક ગેરફાયદા, જાણો સાચી રીત

દૂધની મલાઈમાંથી બનાવેલું ઘી ખાવું કેટલું હેલ્ધી? આયુર્વેદમાં જણાવ્યા છે તેના અનેક ગેરફાયદા, જાણો સાચી રીત

Final Up to date:Mar 08, 2026 7:06 AM IST Facet Results of Cream Ghee: ઘીનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે, કારણ કે તેમાં હેલ્ધી ફેટ હોય છે. કેટલાક લોકોને લાગે છે કે, ઘી ખાવાથી વજન વધે છે, પરંતુ એવું નથી. ઘણા લોકો બજારમાંથી ઘી ખરીદે છે, તો કેટલાક ઘરે જ દૂધની મલાઈ એકઠી […]

વાંચન ચાલુ રાખો
Vastu Suggestions: રંકમાંથી રાજા બનાવી દેશે ઘરના દરવાજે મૂકેલી આ વસ્તુ, માં લક્ષ્મી એવા પ્રસન્ન થશે કે ઘનને ઢગલો થશે

Vastu Suggestions: રંકમાંથી રાજા બનાવી દેશે ઘરના દરવાજે મૂકેલી આ વસ્તુ, માં લક્ષ્મી એવા પ્રસન્ન થશે કે ઘનને ઢગલો થશે

ગણેશ : ઘરમાં સારા નસીબ અને સમૃદ્ધિ લાવવા માટે, લોકો ઘણીવાર મુખ્ય પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશની છબી અથવા મૂર્તિ મૂકે છે. જો કે, તેને મૂકતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક છે. ભગવાન ગણેશના પેટની દિશા સમૃદ્ધિનું પ્રતીક છે, જ્યારે તેમની પીઠની દિશા ગરીબીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, ગણપતિને મુખ્ય પ્રવેશદ્વારથી બહારની તરફ નહીં, […]

વાંચન ચાલુ રાખો