ચા ના શોખીન માટે ચેતવણી: ચા પીધા પછી તરત જ પાણી પીવું ‘ઝેર’ સમાન, 5 ગંભીર રોગોનું જોખમ વધશે! – Gujarati Information | Tea Lovers Beware Chilly Water After Scorching Tea Dangers 5 Critical Illnesses. – Tea Lovers Beware Chilly Water After Scorching Tea Dangers 5 Critical Illnesses.

ચા ના શોખીન માટે ચેતવણી: ચા પીધા પછી તરત જ પાણી પીવું ‘ઝેર’ સમાન, 5 ગંભીર રોગોનું જોખમ વધશે! – Gujarati Information | Tea Lovers Beware Chilly Water After Scorching Tea Dangers 5 Critical Illnesses. – Tea Lovers Beware Chilly Water After Scorching Tea Dangers 5 Critical Illnesses.

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો Source link

વાંચન ચાલુ રાખો
Historical past of metropolis identify : પ્રાગ મહેલના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા – Gujarati Information | Prag Mahal Bhuj Structure, Historical past and Secrets and techniques of Kutch Iconic Palace – Prag Mahal Bhuj Structure, Historical past and Secrets and techniques of Kutch Iconic Palace

Historical past of metropolis identify : પ્રાગ મહેલના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા – Gujarati Information | Prag Mahal Bhuj Structure, Historical past and Secrets and techniques of Kutch Iconic Palace – Prag Mahal Bhuj Structure, Historical past and Secrets and techniques of Kutch Iconic Palace

પ્રાગ મહેલનું બાંધકામ રાવ પ્રાગમલજી ત્રીજાના સમયમાં 1865માં શરૂ થયું હતું. આ ઇમારતની રચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઇટાલિયન ગોથીક શૈલીમાં તૈયાર કરી હતી. આ કાર્ય માટે ઇટાલીના નિષ્ણાત કારીગરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમને તેમના પરિશ્રમનું મહેનતાણું સોનાની મુદ્રામાં ચૂકવવામાં આવતું હતું. લગભગ 31 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો અને 1879માં ખેંગારજી […]

વાંચન ચાલુ રાખો
નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રી મહોત્સવમાં આરતી સમયે જ એક આખલો ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના દ્વારકાધીશ મંદિર નજીકની છે. જ્યાં આયોજીત ગરબીમાં માતાજીની આરતી કરવામાં આવી રહી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત હતા. તેવા સમયે જ એક આખલો ભીડ વચ્ચે ઘૂસી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીને માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના CCTV […]

વાંચન ચાલુ રાખો
અબજોપતિ કેમ નથી લગાવતા તેમના Telephone પર કવર? જાણો કારણ – Gujarati Information | Why billionaires don’t put on telephone covers know motive by suggestions and tips – Why billionaires don’t put on telephone covers know motive by suggestions and tips

અબજોપતિ કેમ નથી લગાવતા તેમના Telephone પર કવર? જાણો કારણ – Gujarati Information | Why billionaires don’t put on telephone covers know motive by suggestions and tips – Why billionaires don’t put on telephone covers know motive by suggestions and tips

ફોન પર કવર લગાવવાથી ક્યારેક એન્ટેના બેન્ડ બ્લોક થઈ શકે છે, જેના કારણે નેટવર્કની મુશ્કેલ બને છે. કવર વિના, સ્માર્ટફોન વધુ સારા નેટવર્ક સિગ્નલ મેળવે છે, ખાસ કરીને 5G માં, આ જ કારણ છે કે અબજોપતિઓ ફોન પર કવર નથી લગાવતા. (ફોટો ક્રેડિટ-APPLE) Source link

વાંચન ચાલુ રાખો