ICC Rule E book EP 31: બેટ્સમેનને આઉટ કરવા બોલરે બોલિંગ સિવાય કરવું પડે છે આ કામ, ત્યારે જ મળે છે વિકેટ – Gujarati Information | What’s the Thirty First legislation of cricket in response to the ICC rulebook – What’s the Thirty First legislation of cricket in response to the ICC rulebook

ICC Rule E book EP 31: બેટ્સમેનને આઉટ કરવા બોલરે બોલિંગ સિવાય કરવું પડે છે આ કામ, ત્યારે જ મળે છે વિકેટ – Gujarati Information | What’s the Thirty First legislation of cricket in response to the ICC rulebook – What’s the Thirty First legislation of cricket in response to the ICC rulebook

નિયમ નં. 31 અનુસાર, કોઈ પણ બેટ્સમેન અમ્પાયર દ્વારા ત્યારે જ આઉટ જાહેર થઈ શકે છે, જ્યારે ફિલ્ડિંગ ટીમ પદ્ધતિસર અપિલ કરે. Source link

વાંચન ચાલુ રાખો
મહિનાઓ સુધી પાર્ક કરેલી કાર કેમ ચાલુ નથી થતી? જાણો વાસ્તવિક કારણો અને સરળ ઉપાય – Gujarati Information | Automotive Not Beginning 5 Easy Causes and Fast Options – Automotive Not Beginning 5 Easy Causes and Fast Options

મહિનાઓ સુધી પાર્ક કરેલી કાર કેમ ચાલુ નથી થતી? જાણો વાસ્તવિક કારણો અને સરળ ઉપાય – Gujarati Information | Automotive Not Beginning 5 Easy Causes and Fast Options – Automotive Not Beginning 5 Easy Causes and Fast Options

વાહનની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે: જ્યારે કાર લાંબા સમય સુધી ચલાવવામાં આવતી નથી, ત્યારે તેની બેટરી ધીમે ધીમે ચાર્જ ગુમાવવા લાગે છે. ઘણા અઠવાડિયા કે મહિનાઓ પછી, બેટરી એટલી ડિસ્ચાર્જ થઈ શકે છે કે તે વાહનને કોઈ પણ પ્રકારનો પાવર સપ્લાય કરવામાં અસમર્થ બની જાય છે. ડેશબોર્ડ પર લાઇટ ન હોવી, હોર્નનો અવાજ ન […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના દરિયા કાંઠે આ શું તણાઈ આવ્યું?

દ્વારકાના દરિયા કાંઠે આ શું તણાઈ આવ્યું?

દ્વારકાના દરિયામાંથી વધુ એક કન્ટેનર કાંઠે તણાઈ આવ્યું છે. આ ઘટના ધરેવાડ ગામના દરિયા કાંઠે બની હતી. જ્યાં એક કન્ટેનર તણાઈ આવતા સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયાં હતા. બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને કન્ટેનર ભરેલું છે કે ખાલી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. […]

વાંચન ચાલુ રાખો
ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સત્ય – Gujarati Information | Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality – Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality

ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સત્ય – Gujarati Information | Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality – Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality

પ્રેમાનંદ મહારાજે ભાર મૂક્યો કે ભગવાનનું નામ ભજન કર્યા વિના જીવનના અવરોધો દૂર થશે નહીં. તેમણે કહ્યું, ‘દરેક વ્યક્તિ હરિનો ભક્ત છે. જો તમે શ્રી કૃષ્ણના સાચા સેવક છો, તો તમારે કોઈને તેલ ચઢાવવાની જરૂર નથી, પરંતુ હરિના ચરણોમાં પોતાને અર્પણ કરો. આનો અર્થ એ છે કે બાહ્ય ઉપાયો પર આધાર રાખવાને બદલે, આપણે આપણી […]

વાંચન ચાલુ રાખો