T20 તો રમી શકું છું… એશિયા કપ માટે પસંદગી ન થવા પર મોહમ્મદ શમીએ મૌન તોડ્યું, આપ્યું મોટું નિવેદન – Gujarati Information | Mohammed Shami huge assertion on not being chosen in Crew India for Asia Cup 2025 – Mohammed Shami huge assertion on not being chosen in Crew India for Asia Cup 2025

T20 તો રમી શકું છું… એશિયા કપ માટે પસંદગી ન થવા પર મોહમ્મદ શમીએ મૌન તોડ્યું, આપ્યું મોટું નિવેદન – Gujarati Information | Mohammed Shami huge assertion on not being chosen in Crew India for Asia Cup 2025 – Mohammed Shami huge assertion on not being chosen in Crew India for Asia Cup 2025

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી વિશે વાત કરતા શમીએ કહ્યું, ‘હું કોઈ અપેક્ષા રાખતો નથી. જો તેઓ મને રમાડશે, તો હું સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ અને મારું 100% આપીશ. તેઓ મને પસંદ કરશે કે નહીં તે મારા હાથમાં નથી. જો હું દુલીપ ટ્રોફી, પાંચ દિવસીય ક્રિકેટ રમી રહ્યો છું, તો મારે બીજું શું વિચારવાની જરૂર છે.’ […]

વાંચન ચાલુ રાખો
ICC Rule Guide EP 29: ક્રિકેટમાં વિકેટ તૂટી એવું ક્યારે ગણાય છે?

ICC Rule Guide EP 29: ક્રિકેટમાં વિકેટ તૂટી એવું ક્યારે ગણાય છે?

ICC રૂલબુક મુજબ, જ્યારે બેલ સ્ટમ્પની ઉપરથી હટી જાય અથવા સ્ટમ્પ જમીનમાંથી બહાર આવી જાય, ત્યારે તેને "Wicket is Damaged" માનવામાં આવે છે. નિયમ અનુસાર, જ્યારે બોલ સ્ટમ્પ્સને અડે અને બેલ નીચે પડે, જો બેટ્સમેન પોતે સ્ટમ્પ્સ સાથે ટકરાઈ જાય, જો ફીલ્ડર બોલ પકડીને સ્ટમ્પ પર પડે, અને કોઈ પણ વસ્તુ (જેમ કે કપડા, કેપ […]

વાંચન ચાલુ રાખો
લગ્નની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે? તેની પાછળનો તર્ક શું છે? મોટા ભાગના લોકો જાણતા નથી – Gujarati Information | Why first night time after marriage is named suhagrat that means and cause unknown to many – why-first-night-after-marriage-is-called-suhagrat-meaning-and-reason-unknown-to-many

લગ્નની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે? તેની પાછળનો તર્ક શું છે? મોટા ભાગના લોકો જાણતા નથી – Gujarati Information | Why first night time after marriage is named suhagrat that means and cause unknown to many – why-first-night-after-marriage-is-called-suhagrat-meaning-and-reason-unknown-to-many

લગ્ન જીવનનો એક એવો તબક્કો છે, એક એવી ઘટના જેનું દરેક વ્યક્તિ, પછી તે છોકરો હોય કે છોકરી, સ્વપ્ન જુએ છે. તે જીવનમાં મોટો પરિવર્તન લાવે છે. આપણા દેશમાં લગ્નને એક જીવન નહીં, પણ સાત જીવનનું બંધન માનવામાં આવે છે. આ સંબંધ બે લોકોને એકબીજા સાથે જોડે છે, તેમને જીવનભરના સંબંધમાં બાંધે છે. સુખ, દુ:ખ, […]

વાંચન ચાલુ રાખો
કાનુની સવાલ :  બેંક ખાતાધારકના મૃત્યુ પછી જમા થયેલા પૈસા કોને મળશે? જાણો વિસ્તારથી

કાનુની સવાલ : બેંક ખાતાધારકના મૃત્યુ પછી જમા થયેલા પૈસા કોને મળશે? જાણો વિસ્તારથી

આપણે બધા પરિવારના ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ. ત્યારે બેંકોના નિયમ અનુસાર જો કોઈ અકાઉન્ટ હોલ્ડરનું મૃત્યું થાય છે. તો તેના ખાતામાં રહેલા પૈસા કોને આપવામાં આવે છે. આજની વધતી મોંઘવારીમાં દરેક વ્યક્તિને સેવિંગ કરવું જરુરી બન્યું છે. આ માટે તમારું એક સેવિંગ અકાઉન્ટ હોવું જરુરી છે. બેન્ક અકાઉન્ટ વગર કોઈ પણ નાંણાકીય લેવડ-દેવડ […]

વાંચન ચાલુ રાખો