જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

Final Up to date:August 17, 2025 12:14 AM IST દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમી 2025 અમદાવાદ : ભગવાન […]

વાંચન ચાલુ રાખો
ICC rule e book EP 21 : બેટ્સમેન આઉટ છતાં નોટ આઉટ, જાણો ક્રિકેટનો સૌથી ચર્ચિત નિયમ – Gujarati Information | What’s the Twentyfirst legislation of cricket in accordance with the ICC rulebook – What’s the Twentyfirst legislation of cricket in accordance with the ICC rulebook

ICC rule e book EP 21 : બેટ્સમેન આઉટ છતાં નોટ આઉટ, જાણો ક્રિકેટનો સૌથી ચર્ચિત નિયમ – Gujarati Information | What’s the Twentyfirst legislation of cricket in accordance with the ICC rulebook – What’s the Twentyfirst legislation of cricket in accordance with the ICC rulebook

જ્યારે બોલરે ફેંકેલો બોલ બેટ્સમેન સુધી પહોંચે એ પહેલા પિચની બહાર પડે, બોલ બે વખત બાઉન્સ થઈ બેટ્સમેન સુધી પહોંચે, વિકેટકીપર સ્ટમ્પની આગળથી બોલ પકડે ત્યારે પણ ‘નો બોલ’ ગણાય છે. ત્યારે પણ ‘નો બોલ’ ગણાય છે. Source link

વાંચન ચાલુ રાખો
તેલ, ખાંડ, લોટ, દૂધ, ઘી… જાણો 1947 માં આ 10 વસ્તુઓની કિંમત કેટલી હતી ?

તેલ, ખાંડ, લોટ, દૂધ, ઘી… જાણો 1947 માં આ 10 વસ્તુઓની કિંમત કેટલી હતી ?

અમે તમને આવી 10 આવશ્યક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં લોટ, તેલ, ખાંડ અને સોનું પણ શામેલ છે. 1947માં સ્વતંત્રતાના વર્ષમાં 1 કિલો ખાંડનો ભાવ માત્ર 40 પૈસા હતો, જે હવે 45-50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. ઘઉંનો લોટ 30 પૈસા પ્રતિ કિલોના ભાવે મળતો હતો, પરંતુ હવે તેની કિંમત 40 રૂપિયા […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાધીશને ધરાવાશે 56 ભોગ, જુઓ રસોડામાં શું કરાઈ રહ્યું છે તૈયાર

દ્વારકાધીશને ધરાવાશે 56 ભોગ, જુઓ રસોડામાં શું કરાઈ રહ્યું છે તૈયાર

દેવભૂમિ દ્વારકામાં તો દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી માટે લાખો ભક્તો જન્માષ્ટમી અગાઉથી જ ઉમટી પડ્યા છે. જન્માષ્ટમીના પહેલા જ દ્વારકામાં ભક્તિનો માહોલ જામ્યો છે. જન્માષ્ટમીની રાત્રે થનાર જન્મોત્સવ માટે આ વર્ષે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, આ સાથે 56 ભોગ ધરાવાશે. આ ભોગ પૂજારી પરિવાર દ્વારા જ ભગવાનનો પ્રસાદ તૈયાર કરાય છે. દ્વારકાધીશ માટે બાલ ભોગ, […]

વાંચન ચાલુ રાખો
માને તો મનાવી લેજો રે! દ્વારકામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું

માને તો મનાવી લેજો રે! દ્વારકામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું

ભગવાન શ્રીકૃષ્ણનો આજે 5252મો જન્મોત્સવ છે, ત્યારે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, વહેલી સવારથી દર્શન કરવા ભક્તો દ્વારકા આવી રહ્યા છે, જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, શ્રીકૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દ્વારકામાં પગ મૂકવાની […]

વાંચન ચાલુ રાખો
એ…કાનુડાના બાગમાં! રાસ રમ્યા શ્રદ્ધાળુઓ

એ…કાનુડાના બાગમાં! રાસ રમ્યા શ્રદ્ધાળુઓ

દેશભરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે વહેલી સવારથી જ કાળિયા ઠાકરના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા અને જગત મંદિર પરિસર બહાર ભક્તો કૃષ્ણમય બની ઝૂમી ઉઠ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભાવવિભોર બની ભક્તો રાસ ગરબા રમ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
IG થી DGP સુધી, આ મોટા અધિકારીઓએ કૃષ્ણ ભક્તિ માટે છોડી દીધી પોતાની નોકરી – Gujarati Information | Krishna’s Devotees IPS Officers Who Left Careers for Bhakti janmashtami – Krishna’s Devotees IPS Officers Who Left Careers for Bhakti janmashtami

IG થી DGP સુધી, આ મોટા અધિકારીઓએ કૃષ્ણ ભક્તિ માટે છોડી દીધી પોતાની નોકરી – Gujarati Information | Krishna’s Devotees IPS Officers Who Left Careers for Bhakti janmashtami – Krishna’s Devotees IPS Officers Who Left Careers for Bhakti janmashtami

રશિયન કમાન્ડો ઓબ્લોન્કોવ ઇસ્કોનના સ્વામી બન્યા : કૃષ્ણની ભક્તિ એવી છે કે કોઈપણ તેમાં ડૂબી શકે છે, જે ભક્તિના આ મહાસાગરમાં ડૂબકી લગાવે છે, કાન્હાની લીલામાં ડૂબી જાય છે અને પછી બીજું બધું છોડીને ફક્ત કૃષ્ણની ભક્તિમાં જ લીન રહે છે. આનું એક મોટું ઉદાહરણ સ્વામી પત્રી દાસ છે, જે રશિયન સેનામાં કમાન્ડો હતા, જેમનું […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

Final Up to date:August 16, 2025 3:09 PM IST મૂળ કચ્છના અને મુંબઈમાં સ્થાયી થયેલા સંઘાણી પરિવારે છેલ્લા 18 વર્ષથી જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવીને પુણ્યનો લાભ લીધો છે. આ પરિવાર 100 વર્ષ સુધી આ પરંપરા ચાલુ રાખવાનું નેમ ધરાવે છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે, અને સંઘાણી […]

વાંચન ચાલુ રાખો
રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર!

રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર!

દ્વારકાનગરી કૃષ્ણમય બની છે. ભગવાન શ્રી કૃષ્ણના 5 હજાર 252માં જન્મોત્સવને ઉજવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા છે. ત્યારે જન્માષ્ઠમીની પૂર્વ સંધ્યાએ જગતમંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું હતું. જગત મંદિરનો મનમોહક નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે દ્વારકાના નાથનો આજે જન્મદિવસ છે ત્યારે મંદિર પરિસર ભક્તોના ઘોડાપૂરથી છલોછલ થયું […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

Final Up to date:August 16, 2025 11:17 AM IST દ્વારકા નગરી જન્માષ્ટમીની ઉજવણી માટે સજ્જ થઈ છે, જ્યાં લાખો ભક્તો શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટ્યા છે. જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર અને બેટ દ્વારકા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં 78 પોલીસ અધિકારીઓ અને 1500 જવાનો સેવા આપી રહ્યા છે. મંદિરમાં મંગળા આરતી, સ્નાન અને […]

વાંચન ચાલુ રાખો
Gold Worth Right now: જન્માષ્ટમીના દિવસે સોનું થયું સસ્તું, જાણી લો આજનો સોના-ચાંદીનો ભાવ – Gujarati Information | Gold Worth Right now cheaper on Janmashtami know at present gold and silver worth – Gold Worth Right now cheaper on Janmashtami know at present gold and silver worth

Gold Worth Right now: જન્માષ્ટમીના દિવસે સોનું થયું સસ્તું, જાણી લો આજનો સોના-ચાંદીનો ભાવ – Gujarati Information | Gold Worth Right now cheaper on Janmashtami know at present gold and silver worth – Gold Worth Right now cheaper on Janmashtami know at present gold and silver worth

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો   Source link

વાંચન ચાલુ રાખો