Yashasvi Jaiswal: સદી ફટકારતા પહેલા યશસ્વી જયસ્વાલને ચાલુ મેચમાં મસાજ કરાવવો પડ્યો, આ છે કારણ

Yashasvi Jaiswal: સદી ફટકારતા પહેલા યશસ્વી જયસ્વાલને ચાલુ મેચમાં મસાજ કરાવવો પડ્યો, આ છે કારણ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે લીડ્સ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીએ લીડ્સ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. જયસ્વાલ પહેલી વાર ઈંગ્લેન્ડની ધરતી પર રમી રહ્યો હતો અને તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. જોકે, આ ઈનિંગ દરમિયાન તેણે મસાજ પણ લેવો પડ્યો હતો. વાસ્તવમાં, સદી ફટકારતા પહેલા, યશસ્વી જયસ્વાલને અચાનક હાથમાં […]

વાંચન ચાલુ રાખો
હવાલાના ધંધામાં 10 રૂપિયાની નોટ કેવી રીતે કામ કરે છે ? સોનમ-રાજ પ્રેમકથા સાથે જોડાયેલી છે આ વાત

હવાલાના ધંધામાં 10 રૂપિયાની નોટ કેવી રીતે કામ કરે છે ? સોનમ-રાજ પ્રેમકથા સાથે જોડાયેલી છે આ વાત

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં શિલોંગ પોલીસને હવે એક નવો એંગલ મળ્યો છે. મળતી માહિતી મુજબ, પોલીસને રાજા રઘુવંશી હત્યામાં હવાલાના ધંધાના સંકેતો મળ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી પોલીસ આ હત્યા કેસની તપાસ પ્રેમ ત્રિકોણ પર કરી રહી હતી, પરંતુ હવાલાના વાયરો આ હત્યા સાથે જોડાયેલા મળતાં જ પોલીસે તેની તપાસનો વ્યાપ વધારી […]

વાંચન ચાલુ રાખો
Jio લાવ્યું બે ધમાકેદાર પ્લાન ! યૂઝર્સની લાગી લોટરી, મળશે આ મોટા લાભ – Gujarati Information | Jio recharge plan brings two thrilling plans Customers will get lottery – Jio recharge plan brings two thrilling plans Customers will get lottery

Jio લાવ્યું બે ધમાકેદાર પ્લાન ! યૂઝર્સની લાગી લોટરી, મળશે આ મોટા લાભ – Gujarati Information | Jio recharge plan brings two thrilling plans Customers will get lottery – Jio recharge plan brings two thrilling plans Customers will get lottery

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો  Source link

વાંચન ચાલુ રાખો
Ekadashi : એકાદશી પર મૃત્યુ પામેલા લોકો શું ખરેખર મોક્ષ પ્રાપ્ત કરે છે? – Gujarati Information | Ekadashi do individuals acquire moksha after demise on this present day – ekadashi-do-people-gain-moksha-after-death-on-this-day

Ekadashi : એકાદશી પર મૃત્યુ પામેલા લોકો શું ખરેખર મોક્ષ પ્રાપ્ત કરે છે? – Gujarati Information | Ekadashi do individuals acquire moksha after demise on this present day – ekadashi-do-people-gain-moksha-after-death-on-this-day

એકાદશીનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ હોય છે. હિન્દુ શાસ્ત્રો અને સમુદાયમાં એકાદશી વ્રત, ઉપવાસનું ભારે મહત્વ આંકવામાં આવ્યું છે. હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે.એકાદશી પર મૃત્યુ પામેલા વ્યક્તિને મોક્ષ મળે છે તેવી ઘણી માન્યતાઓ પણ છે. 1 […]

વાંચન ચાલુ રાખો