હોળી-ધૂળેટીમાં દ્વારકા જતા શ્રદ્ધાળુઓ આ વાત જાણી લેજો! આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ

હોળી-ધૂળેટીમાં દ્વારકા જતા શ્રદ્ધાળુઓ આ વાત જાણી લેજો! આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ

આગામી 14 માર્ચ, ધૂળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે ભાવિકોને આવકારવા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી ફુલડોલ ઉત્સવ મનાવવા રાજ્યભરમાંથી […]

વાંચન ચાલુ રાખો
ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતાને આપવામાં આવેલું સફેદ જેકેટ આ ભારતીયએ કર્યું ડિઝાઈન, જાણો શું છે તેમાં ખાસ – Gujarati Information | The white jacket given to Champions Trophy winner was made by Indian designer – The white jacket given to Champions Trophy winner was made by Indian designer

ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતાને આપવામાં આવેલું સફેદ જેકેટ આ ભારતીયએ કર્યું ડિઝાઈન, જાણો શું છે તેમાં ખાસ – Gujarati Information | The white jacket given to Champions Trophy winner was made by Indian designer – The white jacket given to Champions Trophy winner was made by Indian designer

આ જેકેટ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઈટાલિયન ઊનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પર ટેક્સચર અને પટ્ટાઓ છે. આ સફેદ રંગનું જેકેટ છે જેમાં સોનેરી રંગની ગૂંથણી અને ભરતકામ છે. ઉપરાંત, ચેમ્પિયન્સ ટ્રોફીનો લોગો પણ સોનેરી રંગમાં બનાવવામાં આવ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
Journey ideas : હોળી બાદ આ સ્થળે ભરાય છે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો, ફરવા જવાનો બનાવી લો પ્લાન

Journey ideas : હોળી બાદ આ સ્થળે ભરાય છે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો, ફરવા જવાનો બનાવી લો પ્લાન

કવાંટનો ગેરનો મેળો એ છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓનો મેળો છે. જે હોળીના તહેવાર પછી કવાંટ ગામમાં યોજાય છે. આ મેળામાં ખુબ જ ભીડ પણ જોવા મળે છે. તો ચાલો જાણીએ કેવી રીતે તમે પણ ક્વાંટના ગેરના મેળામાં પહોંચી શકો છો. ટુંકમાં જો આપણે કહીએ તો ગેરનો મેળો છે આદીવાસી સંસ્કૃતિની ઓળખ અને એમની સંસ્કૃતિને વેશભૂષા ને […]

વાંચન ચાલુ રાખો
Images : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન

Images : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આવેલા વિરાંજલી મેદાનમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન. રાજસ્થાનમાં આવેલી વિશ્વની સૌથી મોટી પથમેડા ગૌશાળા દ્વારા ‘શ્રી ભક્તમાલ કથા’નું કરાયું છે આયોજન. જેમાં 6થી 10 માર્ચ સુધી રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન મળશે કથાનો લાભ. કથાના વક્તા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી ભાવિકોને આપ્યો કથાનો લાભ. કથાના […]

વાંચન ચાલુ રાખો