વગર વરસાદે ખેડૂતોના ખેતરો જળબંબાકાર, ઘઉંના તૈયાર પાકની પથારી ફરી ગઈ!

વગર વરસાદે ખેડૂતોના ખેતરો જળબંબાકાર, ઘઉંના તૈયાર પાકની પથારી ફરી ગઈ!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



બનાસકાંઠાના ખેડૂતો માટે ફરી એક વખત પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાભર તાલુકાના સનેસડા ગામની સીમમાં આવેલી માઇનોર-3 કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ઘુસી ગયું છે. કેનાલમાં વધુ પડતું પાણી છોડવામાં આવતા આ ઘટના બની હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. માહિતી મુજબ, કેનાલના ઓવરફ્લો થતાં કેનાલના પાણી ખેતરમાં ઊભેલા ઘઉંના પાક પર ફરી વળ્યું છે, જેના કારણે મોટા પ્રમાણમાં ઘઉંના પાકને નુકસાન થયું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *