ભાવનગરમાં 6 દિવસ પૂર્વે બાવળીયામાંથી મળેલી પુરુષની લાશનો ભેદ 50 ટકા ઉકેલાયો

ભાવનગરમાં 6 દિવસ પૂર્વે બાવળીયામાંથી મળેલી પુરુષની લાશનો ભેદ 50 ટકા ઉકેલાયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ભાવનગરમાં 6 દિવસ પહેલા બાવળીયામાંથી મળેલી મથુરભાઈ પરમારની લાશના કેસમાં 50% ભેદ ઉકેલાયો છે. પોલીસે રાજેન્દ્ર ગોબર સોલંકીની ધરપકડ કરી છે અને તેણે હત્યા કબૂલ કરી છે. હજુ પણ હત્યાના કારણ અને અન્ય આરોપીઓની સંડોવણી અંગે તપાસ ચાલુ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *