કીર્તિએ કહ્યું; “કુંવારી છું, વૈરાગી છું, શું ખબર સંન્યાસ લઉં”

કીર્તિએ કહ્યું; “કુંવારી છું, વૈરાગી છું, શું ખબર સંન્યાસ લઉં”

વર્લ્ડ WORLD
Spread the love



મહાશિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં કીર્તિ પટેલના પ્રવેશથી વિવાદ સર્જાયો છે. તેમણે સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યા કે તેમની વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું છે. સાધુ-સંતોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ ફેલાયો છે અને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન દરમિયાન આક્ષેપ કર્યા છે કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો અને ફોટામાં તેણે જણાવ્યું કે આ ઘટનામાં ઇન્દ્રભારતી બાપુ અને અન્ય સાધુ-સંતો સામેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *