મૃત્યુ અચાનક નથી આવતું! શરીર અને સપનામાં જોવા મળે છે આ સંકેતો; ગરુડ પુરાણમાં છુપાયેલું છે જીવન-મૃત્યુનું સત્ય

મૃત્યુ અચાનક નથી આવતું! શરીર અને સપનામાં જોવા મળે છે આ સંકેતો; ગરુડ પુરાણમાં છુપાયેલું છે જીવન-મૃત્યુનું સત્ય

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

હિંદુ ધર્મના 18 મહાપુરાણોમાં ‘ગરુડ પુરાણ’નું એક વિશિષ્ટ સ્થાન છે. આ એકમાત્ર એવો ગ્રંથ છે જેમાં જીવનના કર્મોથી લઈને મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે અને તેની સફર કેવી હોય છે, તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે, ત્યારે યમરાજ તેને સીધા લેવા નથી આવતા, પરંતુ કુદરત તેને કેટલાક ચોક્કસ સંકેતો આપવાનું શરૂ કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *