ગેસની કટોકટીમાં કેવી રીતે ચાલે છે સદાવ્રત? સૌરાષ્ટ્રની આ 3 મોટી સંસ્થા શું કર્યું? આવો જાણીએ
Final Up to date:Mar 12, 2026 3:19 PM IST યુદ્ધની વૈશ્વિક અસરો અને રાજકોટમાં લાદવામાં આવેલા ગેસ કાપને કારણે શહેરની હોટલો અને ઉદ્યોગો તો પ્રભાવિત થયા જ છે, પરંતુ તેની સૌથી મોટી અસર ગરીબોને જમાડતી સેવા સંસ્થાઓ પર પડી છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ રાજકોટનું સેવાભાવી લોહી ઉકળી ઉઠ્યું છે. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, સદભાવના વૃદ્ધાશ્રમ […]
વાંચન ચાલુ રાખો